બંધ

કેવી રીતે પહોંચવું

air હવાઈ માર્ગ :

મહિસાગરમા હવાઇ મથકની સુવિધા નથી. સૌથી નજીકનું હવાઈ મથક અમદાવાદ એરપોર્ટ છે જે ૧૨૭ કિ.મી દૂર છે

railરેલ દ્વારા:

મહિસાગર મા રેલ્વે સ્ટેશનની સુવિધા નથી. સૌથી નજીકનુ રેલ્વે સ્ટેશન ગોધરા, પંચમહાલ છે જે 50 કિ.મી. દૂર છે.

busમાર્ગ દ્વારા:

દેશના અન્ય મોટા શહેરોમાંથી તમે મહિસાગર આવવા માટે સરળતાથી બસ મેળવી શકો છો.